શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર  :

શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્યત્વે ત્રણ બાબતોને આવરી લે છે : 

( 1 ) અધ્યેતા , ( 2 ) અધ્યયન - પ્રક્રિયા અને ( 3 ) અધ્યયન - પરિસ્થિતિ . આ ત્રણે મુદ્દાઓની વિગતવાર છણાવટ તેના કાર્યક્ષેત્રનો નિર્દેશ કરે છે

(1) અધ્યેતા

માનસિક બાબતો : 

અધ્યેતાની માનસિક શક્તિઓ , અભિયાગ્ધતા અને અન્ય માનસિક લક્ષણો જેવાં કે બુદ્ધિ , યાદશક્તિ , ધ્યાન , સહજવૃત્તિ , રસ , વિચારશક્તિ , તર્કશક્તિ , કલ્પનાશક્તિ , સર્જનશીલતા , આવેગો , લાગણીઓ , પ્રેરકો , જરૂરિયાતો , ચિંતા અને થાક , નબળાઈઓ , વિકલાંગતા અને સમસ્યારૂપ વર્તનો .

( ii ) વૃદ્ધિ અને વિકાસ : અધ્યેતાના શારીરિક , માનસિક , સાંવેગિક , નૈતિક , સામાજિક વગેરે વિકાસની વિવિધ અવસ્થાઓમાં તરેહ.

 ( iii ) વ્યક્તિત્વ : 

વ્યક્તિત્વવિકાસ અને ઘડતર .



(2) અધ્યયન - પ્રક્રિયા 

(1) અધ્યયન 

• અધ્યયનનો અર્થ , તેનું સ્વરૂપ , અધ્યયનના પ્રકારો

અધ્યયનના સિદ્ધાંતો 

અધ્યયનની સમસ્યાઓ

અધ્યયનનું સંક્રમણ 


(2) માપન અને મૂલ્યાંકનનાં સાધનો 

• વિશ્વસનીય અને યથાર્થ માપન અને મૂલ્યાંકન 

• શૈક્ષણિક આંકડાશાસ્ત્ર 


( 3 ) અધ્યયન પરિસ્થિતિ 

( i ) અધ્યયન પર અસર કરતા પરિબળો 

અધ્યેતા સંબંધી 

અધ્યાપક સંબંધી 

પ્રક્રિયા સંબંધી .

વિષયવસ્તુ સંબંધી 

( ii ) માર્ગદર્શન 

•  શૈક્ષણિક , વ્યાવસાયિક અને વ્યક્તિગત માર્ગદર્શન 

    અપવાદરૂપ બાળકો માટે માર્ગદર્શન

શિક્ષક અભિયોગ્યતા ટેસ્ટ ૩

શિક્ષક અભિયોગ્યતા ટેસ્ટ ૨

શિક્ષક અભિયોગ્યતા ટેસ્ટ ૧ 

 જનરલ નોલેજ ટેસ્ટ 

 ( iii ) માનસિક સ્વાસ્થ્ય

 અનુકૂલન 

બચાવ - પ્રયુક્તિઓ મા

માનસિક વિકૃતિઓ શૈક્ષણિક