Tet II SS Content Paper Test No.1 


1.       ચિત્રો , વસ્તુ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે .. ?

2.       તાડપત્રો કે ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે .. ?

3.       ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો ક્યાં નામે ઓળખાય છે .. ?

4.       પ્રાચીન સમયનો ઇતિહાસ જાણનાર વ્યક્તિ

5.       શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં શહેરમાં આવેલી છે .. ?

6.       ભૂર્જ નામના વૃક્ષોની છાલ માથી બનાવાતા પત્રો ક્યાં નામે ઓળખાય છે .. ?

7.       ભૂર્જ નામના વૃક્ષો ક્યાં પર્વત પરથી મળી આવે છે .. ?

8.       જ્યાં અભિલેખો સાચવવામાં આવે છે તેને શું કહે છે .. ?

9.       તાંબાના પતરા પર લખવામાં આવતા લખાણને શું કહે છે .. ?

10.   તાડના વૃક્ષની છાલ પર લખવામાં આવતા લેખો.

11.   રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે .. ?

12.   જ્યારે 20 મી સદી પૂરી થાય ત્યારે તમામ વર્તમાનપત્રોમાં 20 મી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આપવામાં આવી તેને શું નામ આપવામાં આવ્યું હતું .. ?

13.   કઈ પદ્ધતિ દ્વારા પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે

14.   પથ્થર કોતરીને લખવામાં આવેલ લેખને શું કહેવામા આવે છે .. ?

15.   ભારતીય ઉપખંડમાં આશરે કેટલા વર્ષોથી માનવવસ્તીના અવશેષો જોવા મળે છે .. ?

16.   ­­નીશોધમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો થયો .

17.   આદિમાનવના પ્રારંભિક જીવનની મોટા ભાગની માહિતી શેના પરથી મળે છે

 

Download TET S.S. Test 1 With Answer

 

18.   માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ માનવામાં આવે છે .. ?

19.   ભીમબેટકા હાલના ક્યાં રાજયમાં આવેલું છે .. ?

20.   આદિપાષણ યુગ કયા તબક્કા તરીકે ઓળખાય છે?

1.